Home/ Detail Info
Back

ABOUT BOOK


એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ કઈ રીતે કરે? આપઘાત અટકાવવા માટે એક સામાન્ય વ્યક્તિ શું કરી શકે? મનમાં ઘુમરાતી આ બધી વાતોને વણી લેતી આ નવલકથા આપઘાતની આસપાસ ફરે છે અને એમાંથી બહાર નીકળવામાં કદાચ મદદરૂપ પણ થઈ શકે. આશા છે કે મારા વાચકોને આ કૃતિ પણ ગમશે…

DETAILS


Title
:
Antane Aahvahan
Author
:
Dr. I.K.Vijaliwala (ડો. આઈ.કે .વીજળીવાળા)
Publication Year
:
2025
Translater
:
-
ISBN
:
9789334393040
Pages
:
176
Binding
:
Paperback
Language
:
Gujarati