Home/ Detail Info
Back

ABOUT BOOK


તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે,`આવું મારી સાથે જ શા માટે થાય છે?’

ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે.


મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે.

જ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં સુધી નૅગેટિવ થિન્કિંગના શિકાર તમે નહીં જ બની શકો.

મુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો કાઢવાનું પૉઝિટિવ બળ પૂરું પાડે છે.

નૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી `ગતિ’ ને `પ્રગતિ’માં ફેરવી નાખશે.


“જીવનમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું, પણ આપણી વિચારપ્રક્રિયા જ એને `સારું’ કે `ખોટું’ તરીકે સ્વીકારે છે.”

શેક્સપિયરના આ વિધાનને ટાંકતાં લેખકોએ આ પુસ્તકમાં એવા સ-ચોટ ઉપાયો બતાવ્યા છે કે જે તમારા નૅગેટિવ વિચારોને બદલીને તમને પ્રત્યેક સંજોગોમાં પૉઝિટિવિટીનો અનુભવ કરાવશે.

DETAILS


Title
:
Negative Thinkingmathi Kevi Rite Bachsho ?
Author
:
Brian Tracy (બ્રાયન ટ્રેસી)
Publication Year
:
2024
Translater
:
Dilip Gohil
ISBN
:
9789388882132
Pages
:
120
Binding
:
Paperback
Language
:
Gujarati