Krishnayan (કૃષ્ણાયન)

Rs. 267 Rs. 300 11%
Description

લેખક: કાજલ ઓઝા વૈદ્ય 

પુસ્તકનું નામ: કૃષ્ણાયન 

પાના: 182

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

*કાજલ ઓઝા વૈદ્યની બેસ્ટસેલર નવલકથા*

જાણીતા લેખક, વક્તા કાજલબહેનની 'કૃષ્ણાયન' ગુજરાતી વાચકોની પ્રિય કૃતિ બની ચૂકી છે.

કૃષ્ણના જીવનની 3 મહત્વની સ્ત્રીઓ: પ્રેમિકા, પત્ની અને મિત્ર એટલે રાધા, રુક્મિણી અને દ્રૌપદી. એમની સાથેના કૃષ્ણના ખૂબ રસપ્રદ, ઊંડા સંબંધો વિશેની આ કથા છે.


Highlight