લેખક: હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સેસ્ક મીરાસેલ
ભાવાનુવાદ: ચિરાગ ઠક્કર 'જય'
પુસ્તકનું નામ: ઇકિગાઈ
પાના: 194
બાઈન્ડીંગ: પાકું પૂંઠુ
ભાષા: ગુજરાતી
જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.