Home/ Detail Info
Back

ABOUT BOOK


મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે. કવિની 952 ગઝલનો ગ્રંથ. આ સંગ્રહ કવિની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. લાંબી-ટૂંકી બહેર, ચુસ્ત અરૂઝનાં છંદમાપ અને નવીન રદીફ-કાફિયા, લાંબી રદીફ, હમરદીફ-હમકાફિયાના પ્રયોગ અને અનેક વિષયો આ ગઝલોના વિશેષ છે. 

DETAILS


Title
:
Samagra Khalil Dhantejvi
Author
:
Khalil Dhantejvi (ખલીલ ધનતેજવી)
Publication Year
:
2024
Translater
:
-
ISBN
:
9789390521258
Pages
:
260
Binding
:
Hard Cover
Language
:
Gujarati