સંપાદક: ડૉ. રેશમા ધનતેજવી
પુસ્તકનું નામ: સમર્પણ
પાના: 126
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
*પદ્મશ્રી ખલીલ ધનતેજવીની 100 ચૂંટેલી ગઝલોનો ખજાનો*
ગુજરાતી સાહિત્ય જેમની ગઝલોથી તરબતર થયેલું છે તેવા ગઝલકાર પદ્મશ્રી ખલીલ ધનતેજવીની અનેક ગઝલોમાંથી ચૂટીંને સંપાદન કરેલ 100 ગઝલોનું પુસ્તક 'સમર્પણ' (126 પાના, ડેમી સાઈઝ) બહાર પડ્યું છે.